
દાદા-દાદી નો ઓટલો૧૨/૦૭/૨૦૨૬, સવારે ૯:૩૦ કલાકે

બાળસાહિત્ય શનિસભા ૧૮/૦૭/૨૦૨૬, સવારે ૧૦:૩૦ કલાકે

બાળસાહિત્ય શનિસભા ૦૧/૦૮/૨૦૨૬, સવારે ૧૦:૩૦ કલાકે

પુસ્તક પરબ૦૨/૦૮/૨૦૨૬, સવારે ૭:૩૦ કલાકે
ગુજરાતી ભાષા માટે કંઈક કરવા માંગતા, ગુજરાતી ભાષા સાચવવા માંગતા ગુજરાતી ભાષા પ્રેમીઓ અને સંસ્થાઓને એકત્ર કરવા અને તેમની વચ્ચે નેટવર્કિંગ ઊભું (સંયોગીકરણ) કરવા માટે માતૃભાષા અભિયાનની વર્ષ ૨૦૧૨ માં સ્થાપના કરવામાં આવી છે. માતૃભાષા અભિયાનનું માળખું બહુકેન્દ્રી એકસ્તરીય અને અનૌપચારિક છે.માતૃભાષા અભિયાન વિષે વધુ જાણો →